સંભવિત ત્રીજી લહેરને નાથવા કેન્દ્ર સરકાર એક્શનમાં, કેટલા કરોડનું ઈમર્જન્સી પેકેજ કર્યું જાહેર?

કોરોના(corona)ની સંભવિત ત્રીજી લહેરને નાથવા માટે કેન્દ્ર સરકારે(central government) 23 હજાર 220 કરોડનું ઈમર્જન્સી હેલ્થ પેકેજ(emergency health package) જાહેર કર્યું છે. હોસ્પિટલમાં બેડ, આઈસીયુ, ઓક્સિજનનો પુરવઠો વધારવામાં આવશે. જેનો મુખ્ય હેતુ બાળકોના સ્વાસ્થ્ય સુવિધાઓ વધારવા માટેનો છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola