નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ પર ખેડૂતો અડગ, સરકારને શું આપી ચીમકી?

હવે મહારાષ્ટ્રના ખેડૂતો ખેડૂત આંદોલનમાં (Farmer Protest) જોડાશે. 4 ડિસેંબરે મહારાષ્ટ્રના ખેડૂતો દિલ્હીની કૂચ કરશે. ખેડૂત સંગઠનની બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા થશે. કેન્દ્ર સરકાર સાથે વાતચીત પછી પણ ન આવ્યો ઉકેલ. ખેડૂતોએ કહ્યું, કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન યથાવત રહેશે. સરકાર પાસેથી કંઈક તો મેળવીશું. 3 ડિસેમ્બરે સરકાર અને ખેડૂતો વચ્ચે ચોથા તબક્કાની બેઠક થશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola