પાટણના આ ગામમાં ખેડૂતે ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા, કારણ જાણીને ચોંકી ઉઠશો?

Continues below advertisement

પાટણ જિલ્લાનાં સંડેર ગામના ખેડૂતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા હત્યા કરી લેતા આખા ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ખેતીનો પાક નિષ્ફળ જતા ચિંતામાં ખેડૂતો આપઘાત કરી લીધો હતો. ખેતરમાં લીંબડાના ઝાડ પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સંડેર ગામના 45 વર્ષીય અશોકભાઈ ગંગારામભાઈ પટેલે બે દિવસ પહેલા આપઘાત કરી લીધો હતો. બાલીસણા પોલીસ મથકે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram