કૃષિ કાયદાના વિરોધમાં આજે દેશભરમાં ચક્કાજામ કરવાનું ખેડૂત સંગઠનોએ એલાન કર્યુ છે. દેશભરના રાષ્ટ્રીય અને રાજ્ય રાજમાર્ગોને બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી જામ કરવામાં આવશે.