Surat ના વોર્ડ નંબર 15માં ભાજપના કાર્યકરોમાં રોષ, યોગ્ય ઉમેદવાર જાહેર ન કર્યાનો આરોપ

Continues below advertisement

સુરત મનપા ચૂંટણીમાં જાહેર થયેલા ભાજપ ઉમેદવાર વિરુદ્ધ કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 15 માં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓએ ભાજપ દ્વારા યોગ્ય ઉમેદવાર જાહેર ન કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram