ફટાફટઃ અફઘાની શીખ કાબુલ ગુરુદ્વારામાંથી ત્રણ ગુરુગ્રંથ સાહેબ લઈ ફર્યા પરત,જુઓ ગુજરાતી ન્યૂઝ

કાબુલમાં ફસાયેલા ભારતીયો તજાકિસ્તાનના રસ્તે દેશ પરત ફરી રહ્યા છે. અફઘાની શીખ કાબુલ ગુરુદ્વારામાંથી ત્રણ ગુરુગ્રંથ સાહેબ લઈને પરત ફરી રહ્યા છે. આજે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકારની જીનીવામાં બેઠક યોજાશે. અફઘાનિસ્તાન સંકટ મુદ્દે ચર્ચા કરવા વિશેષ સત્રનું આયોજન કરાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola