ફટાફટ: આજથી ભાજપની જન આશીર્વાદ યાત્રા શરૂ, સરકારની યોજનાનો કરાશે પ્રચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2021 11:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજથી (BJP) ભાજપની (Jan Ashirwad Yatra) જન આશીર્વાદ યાત્રા શરૂ. મંત્રીઓ દરેક વિસ્તારમાં જઇ સરકારની યોજનાનો કરશે પ્રચાર. પ્રદેશ કોંગ્રેસની આજે મહાબેઠક. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે (Meeting) બેઠકનું આયોજન. વિધાનસભા ચૂંટણી મામલે કરાશે ચર્ચા.