ફટાફટઃરાજ્યમાં 14 હજારથી વધુ દર્દીઓએ હરાવ્યો કોરોનાને, કેટલા લોકો થયા સંક્રમિત?,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 May 2021 09:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11592 લોકો કોરોના(Corona) સંક્રમિત થયા છે. આ સાથે જ 14,931 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ 792 કોરોના દર્દીઓની વેન્ટીલેટર(Ventilator) પર સારવાર ચાલી રહી છે.કેન્દ્ર ગુજરાતને 16 મે સુધી 16,500 ઈન્જેક્શન રોજના આપશે.