જનરલ બિપિન રાવત બળદ એમ.એમ.નરવણે નવા સીડીએસ બને તેવી શક્યતા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
09 Dec 2021 07:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજનરલ બિપિન રાવત બળદ એમ.એમ.નરવણે નવા સીડીએસ બને તેવી શક્યતા. 1 વર્ષ બાદ ખેડૂતો આંદોલન નો આવ્યો અંત. ખેડૂત નેતા રાકેશ ટિકૈતના જણાવ્યા મુજબ ખેડૂતોએ તેમનું આંદોલન સ્થગિત કર્યું છે. શનિવારે ખેડૂતો જશે ઘરે. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે 14થી 21 દિવસની બાળકીનો મૃતદેહ મળ્યો. જીવતી બાળકી નદીમાં ફેંકાઈ હોવાની FSL રિપોર્ટમાં ખુલાસો. ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવા મામલે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનની ઝાટકણી કાઢી.