પ્રશાસનનો કોરોના રસીકરણ અંગે લેવાયેલા નિર્ણય કેટલો યોગ્ય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 May 2021 04:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના રસીકરણ અંગે લેવાયેલા નિર્ણયને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. લોકોનું કહવું છે કે અચાનક લેવાયેલા નિર્ણયથી વ્યવસ્થા ખોરવાઈ છે. લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ રસી લીધા વિના ઘરે પરત જવું પડે છે.