ફટાફટઃરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કોરોનાના કેસ અને કેટલા થયા મોત?,જુઓ મહત્વના સમાચાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,955 લોકો કોરોના(Corona)થી સંક્રમિત થયા અને 133 લોકોના મોત થયા છે.આ સાથે જ રાજ્યમાં 12 હજાર 995 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરપુરી સંભાવના હોવાના દાવા કરાયા છે.હાઈકોર્ટે સરકારને વધુ કડક નિયંત્રણો લગાવવા માટે આદેશ કર્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola