દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કોરોનાના નવા કેસ, કેટલા લોકો થયા સાજા?

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 39 હજાર 70 કેસ નોંધાયા છે. જેની સામે 43 હજાર 910 દર્દીઓ સાજા થયા છે. એક દિવસમાં કોરોના સંક્રમિત 491 દર્દીઓના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હજુ પણ 4 લાખથી વધુ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola