વરસાદની ઘટને કારણે ખરીફ પાકના વાવેતરમાં કેટલો નોંધાયો ઘટાડો?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2021 10:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચોમાસાની સિઝનમાં વરસાદની ઘટને કારણે ખરીફ પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય કૃષિમંત્રીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે 2 સપ્ટેમ્બર સુધી દેશમાં 1081.17 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે.