માત્ર 17 દિવસની મુસાફરીમાં મેળવો સંપૂર્ણ રામાયણનું જ્ઞાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Nov 2021 02:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈન્ડિયન રેલવે કેટરિંગ ટુરિઝમ કોર્પોરેશને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે શ્રી રામાયણ યાત્રા ટુર્સની એક સીરીઝ યોજના બનાવી છે. અને એજ થકી શરુ થઈ છે અનોખી યાત્રા. 17 દિવસની મુસાફરી, અનેકો સુખ સુવિધાથી સજ્જ ટ્રેન છે. રામાયણ એક્સપ્રેસની 17 દિવસની લક્ઝુરિયસ મુસાફરી કરો. રામાયણ એક્સપ્રેસનું બુકિંગ કેવી રીતે કરશો...?