J&K એન્કાઉન્ટરઃ છેલ્લા 36 કલાકમાં 9 આતંકીઓને સેનાએ ઠાર માર્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
31 Dec 2021 11:40 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ કાશ્મીરમાં છેલ્લા 36 કલાકમાં નવ આતંકીઓને સેનાએ ઠાર માર્યા છે. અનંતનાગ, કુલગામ અને પંથચોકમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. વર્ષ 2021માં જમ્મુ કાશ્મીરમાં 175 આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે.