ભારે હિમવર્ષાથી કેદારનાથ ધામ બરફથી ઢંકાયું, મંદિરથી લઇને રસ્તા પર બરફની ચાદર છવાઇ

ભારે હિમવર્ષાથી કેદારનાથ ધામ બરફથી ઢંકાયું હતું. મંદિરથી લઇને રસ્તા પર બરફની ચાદર છવાઇ હતી. હિમવર્ષાના કારણએ કપાટ ખુલવાની તૈયારી પર અસર થઇ શકે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola