સમાચાર શતક: નવસારીમાં ખરીફ પાકને બચાવવા માટે નહેરમાં છોડાયું પાણી, વરસાદ વિશે શું કરાઇ આગાહી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Aug 2021 06:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીમાં (Navsari) ખરીફ પાકને બચાવવા માટે (canal) નહેરમાં (Water released) છોડાયું પાણી. 17 ઓગષ્ટ પછી રાજ્યમાં ફરી સક્રિય થશે મોંસૂન. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે છૂટો છવાયો વરસાદ. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની સંભાવના નહિવત. હવામાન વિભાગે કરી (forecast) આગાહી.