Nirav Modi Extradition: ભાગેડુ નીરવ મોદીને ભારત લવાશે, લંડન કોર્ટે નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે આપી મંજૂરી

પંજાબ નેશનલ બેન્કમાં મેહલુ ચોક્સી સાથે મળીને 14 હજાર કરોડથી વધુનું કૌભાંડ કરનાર હિરાના બિઝનેસમેન નીરવ મોદીને યુકેની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે તેને ભારતમાં પ્રત્યાર્પણ માટે લીલી ઝંડી આપી દીધી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola