આપણી ખબર: જનરલ બિપિન રાવતના નિધનની પુષ્ટિ થતા કેન્દ્ર સરકારના શોક સંદેશ,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
08 Dec 2021 08:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજનરલ બિપિન રાવતના નિધનની પુષ્ટિ થતા કેન્દ્ર સરકારે શોક સંદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી રક્ષામંત્રી રાજનાથ સિંહ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવિટના માધ્યમથી શોક સંદેશ આપ્યો છે. તો આ તરફ પ્રદેશ કોંગ્રેસમાં ચૂંટણી મામલે હલચલ દેખાઈ રહી છે. વિધાનસભા ચૂંટણી માટે વહેલા ઉમેદવાર જાહેર કરવાના પ્રદેશ કોંગ્રેસના સંકેત સામે આવ્યા છે. ખેરાલુ APMC ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો.