કોરોના પીડિત પરિવારને કેન્દ્ર સરકાર તરફથી મળશે 4 હજાર રૂપિયાની સહાય રકમ, જાણો શું છે હકીકત

Continues below advertisement

કોરોના વાયરસથી જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારની સહાય પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના કેર ફંડના માધ્યમથી કોરોના પિડિત પરિવારને સરકાર  4 હજારની  સહાય રકમ આપી રહી છે. તો આવો જાણીએ આ વાયરલ મેસેજમાં કેટલું સત્ય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram