ભારતીય વાયુસેનાનું વિમાન MIG-21 દુર્ઘટનાગ્રસ્ત થતા પાયલટનું થયું મોત,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 May 2021 11:44 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય વાયુસેના(Indian Air Force)નું વિમાન(aircraft) MIG-21 દુર્ઘટનાગ્રસ્ત થયું છે. પંજાબના મોગામાં મોડી રાત્રે આ દુર્ઘટના બનતા પાયલટ અભિનવ ચૌધરીનું નિધન થયું છે. ટ્રેનિંગ વખતે આ દુર્ઘટના બની છે.