ABP News

PM મોદી પહોંચ્યા કેદારનાથ ધામ, આજે વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ

Continues below advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેદારનાથ પહોંચી ચૂક્યા છે. અહીંયા વડાપ્રધાન મોદી આદી શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે. આ સાથે આજે તેઓ 400 કરોડથી વધુ યોજનાની જાહેરાત પણ કરશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola