PM મોદી પહોંચ્યા કેદારનાથ ધામ, આજે વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ
abp asmita
Updated at:
05 Nov 2021 10:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેદારનાથ પહોંચી ચૂક્યા છે. અહીંયા વડાપ્રધાન મોદી આદી શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે. આ સાથે આજે તેઓ 400 કરોડથી વધુ યોજનાની જાહેરાત પણ કરશે.