પ્રજાસત્તાક દિવસે PM મોદીએ પહેરી જામનગરની ખાસ પાઘડી, જાણો કોણે આપી હતી ભેટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
દિલ્લીમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પીએમ મોદીએ પહેરેલી પાઘડીની ચર્ચામાં થઇ રહી છે. PM મોદીએ આ વખતે ગુજરાતના જામગનરની ખાસ પાઘડી પહેરી છે. જામનગરના રાજવી પરિવારે આ પાઘડી PM મોદીને ભેટ આપી હતી. હાલમાં PM મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા. આ અવસરે જામનગરના રાજવી પરિવારે ભેટ આપી હતી.