પ્રજાસત્તાક દિવસે PM મોદીએ પહેરી જામનગરની ખાસ પાઘડી, જાણો કોણે આપી હતી ભેટ

દિલ્લીમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પીએમ મોદીએ પહેરેલી પાઘડીની ચર્ચામાં થઇ રહી છે. PM મોદીએ આ વખતે ગુજરાતના જામગનરની ખાસ પાઘડી  પહેરી છે. જામનગરના રાજવી પરિવારે આ પાઘડી PM મોદીને ભેટ આપી હતી. હાલમાં PM મોદી સોમનાથ ટ્રસ્ટના  અધ્યક્ષ બન્યા. આ અવસરે જામનગરના રાજવી પરિવારે ભેટ આપી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola