કોરોના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કરી મોટી જાહેરાત?,જુઓ વીડિયો

કોરોના(Corona)ના સંકટ વચ્ચે PM મોદીએ મોટું એલાન કર્યું છે. યોગદિવસ(Yogadivas) એટલે કે 21 જૂનથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને ભારત સરકાર(Government of India) વિનામૂલ્યે રસી આપશે.તેમણે કહ્યું કે, રાજ્ય પાસેથી રસીકરણનું કામ પરત ખેંચી લેવાશે.આ કામ હવે કેન્દ્ર સરકાર કરશે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola