UPના ધર્માંતરણ કૌભાંડમાં વધુ મૌલવીની સંડોવણીનો ઘટસ્ફોટ, EDએ તપાસ કરી શરૂ
UPના ધર્માંતરણ કૌભાંડમાં વધુ એક મૌલવીની સંડોવણીનો ખુલાસો થયો છે. મૌલવી ઉમરને ફંડ આપતો હોવાનો ખુલાસો થયો છે. ધર્માંતરણ કેસમાં હવે ઈડીએ પણ તપાસ શરૂ કરી છે. જેમાં સલાઉદ્દીન શેખ(Salauddin Sheikh) સહિત 12 શંકાસ્પદ એકાઉન્ટ મળી આવ્યા છે.
Tags :
Gujarati News Uttar Pradesh Fund ABP Live Maulvi Involvement ABP News Live Salauddin Sheikh ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Conversion Case