આંખ, કાન ત્વચાની એલર્જીથી છો પરેશાન? રોગ ભગાવે યોગ, જુઓ સવારે 7 વાગ્યે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jun 2021 04:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંખ, કાન, ત્વચાની એલર્જી અને અન્ય સમસ્યાથી પરેશાન છો. તો આ સમસ્યાનો ઇલાજ યોગમાં છે. નિયમિત યોગાસન કરીને આપ આ સમસ્યાને હંમેશા માટે નિવારી શકો છો. તો યોગ ગુરૂ બાબા રામદેવ પાસેથી જાણો કે ક્યાં આસન કરવાથી આંખ, ત્વચા સંબંધિત બીમારીથી છૂટકારો મેળવી શકાય છે. જુઓ Abp અસ્મિતા પર રોજ સવારે 7 વાગ્યે, 'યોગ ભગાવે રોગ'