અનાજના કૌભાંડનો ક્યાં થયો પર્દાફાશ, કોની-કોની છે સંડોવણી?

Continues below advertisement

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અનાજના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સરકારી અનાજ કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. કૌભાંડ આચરવા માટે સોફ્ટવેર બનાવવામાં આવ્યું હતું. 50થી વધુ આરોપીઓ આ ગુન્હામાં સામેલ હતા. 70 હજાર રૂપિયા આપીને સોફ્ટવેર બનાવવામાં આવ્યું હતું. 8 આરોપીઓને 1 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram