સમાચાર શતકઃ ત્રણ કૃષિ કાયદાને પરત લેવાના પ્રસ્તાવને આપી કેન્દ્રીય કેબિનેટે મંજૂરી

Continues below advertisement

ત્રણ કૃષિ કાયદાને પરત લેવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. હવે સંસદના બન્ને ગૃહમાં ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનું બિલ રજુ કરવામાં આવશે. રાજ્યમાં કોરોનાના નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવી શકે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram