ભારતના પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલ સાથે 'સત્યના પ્રયોગો'
પાર્થિવ પટેલે તાજેતરમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લીધી હતી. પાર્થિવના નેતૃત્વમાં ગુજરાતે રણજી ટ્રોફી જીતી હતી. પાર્થિવે 17 વર્ષની ઉંમરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ જીતી હતી. પાર્થિવે કહ્યું ઘણુ વિચાર્યા બાદ નિવૃતિ લીધી છે.