કોરોનાની ત્રીજી લહેર અંગે વૈજ્ઞાનિક વિજય રાઘવને શું આપ્યું નિવેદન, ગુજરાત અંગે શું કર્યો દાવો?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 May 2021 10:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં કોરોનાની ત્રીજી લહેર અંગે કેન્દ્ર સરકારના મુખ્ય સલાહકાર વૈજ્ઞાનિક વિજય રાઘવને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાનું નક્કી છે.આ સાથે જ ગુજરાતમાં સંક્રમણ ઘટ્યુ હોવાનો દાવો પણ કર્યો છે.