હોસ્પિટલથી ઘરે પરત ફર્યા સૌરવ ગાંગુલી, પોતાના સમર્થકોને શું કહ્યુ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jan 2021 01:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીસીસીઆઈ અધ્યક્ષ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હું હવે પહેલા કરતાં સારું અનુભવું છું. 48 વર્ષના ગાંગુલીને વિતેલા શનિવારે હાર્ટ એટેકે આવ્યા બાદ કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.