દિલ્હી AIIMSના ડાયરેક્ટરે કહ્યુ- કોરોનાની વેક્સીનને જલદી લોન્ચ કરી દેવી જોઇએ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયાએ દેશમાં બે કોરોના વેક્સીન કોવિશીલ્ડ અને કોવેક્સીનના ઈમરજંસી ઉપયોગ માટે મંજૂરી આપી છે. એવામાં દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાએ સૂચન કર્યુ હતું કે દેશ માટે આજનો દિવસ સૌથી મોટો છે. બંને વેક્સીન ભારતમાં જ બની છે અને જલ્દીથી આ વેક્સીનને લોંચ કરવામાં આવે. ગુલેરિયાએ દાવો કર્યો હતો કે વેક્સીન અનેક ચરણોમાંથી પસાર થતી હોવાના કારણે સુરક્ષિત છે જેથી હવે વેક્સિનના આડઅસરની હવે ચિંતા કરવાની જરુર નથી.