દિલ્હીથી નીકળેલી મશાલયાત્રા પહોંચી પોરબંદર, ગ્રામજનોએ કર્યુ ભવ્ય સ્વાગત,જુઓ વીડિયો

1971ના ભારત પાકિસ્તાન યુદ્ધની જીતની સુવર્ણ જયંતિએ દેશભરમાં નીકળેલી વિજય મશાલયાત્રા પોરબંદરના મોઢવાડા ગામ ખાતે પહોંચી છે. દિલ્હીમાં વોર મેમોરિયલ તૈયાર થઈ રહ્યુ છે અને ત્યાં  શહીદોના વતનની માટી અર્પણ કરવામાં આવશે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola