કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે ચાલુ સપ્તાહમાં જ, નવા મંત્રીમંડળમાં કેટલા મંત્રીઓ લેશે શપથ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jul 2021 10:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય મંત્રીમંડળ(Union Cabinet)નું વિસ્તરણ ચાલુ સપ્તાહમાં જ કરાશે. એબીપી ન્યૂઝના સૂત્રોના મળતી માહિતી અનુસાર સાત જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. પીએમ મોદીના નવા મંત્રીમંડળમાં 17થી 22 મંત્રીઓ શપથ લેશે.