ઉત્તરાખંડના CM તીરથસિંહ રાવતનું રાજીનામું, મુખ્યમંત્રીની રેસમાં ચાર નામો પર ચર્ચા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jul 2021 10:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રી પદ માટે સતપાલ મહારાજ, ધનસિંહ રાવત સહિત ચાર નામો ચર્ચા પર છે. આજે દહેરાદૂનમાં મળનારી બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરાશે.