પ્રદીપસિંહ જાડેજાએ ભગવાન જગન્નાથ મંદિરની લીધી મુલાકાત, મહંત અને ટ્રસ્ટી સાથે કરી મુલાકાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jul 2021 10:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પરંતુ આ વર્ષે પણ અમદાવાદમાં ભગવાનની રથયાત્રા નીકળશે કે કેમ તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.આવા સંજોગોમાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જગન્નાથજી મંદિરની મુલાકાત લીધી હતી. પ્રદીપસિંહ જાડેજાએ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે મુલાકાત કરી હતી. ..