TOP 20: PM મોદી આવતીકાલે જશે કેદારનાથ, સ્વાગત માટે તૈયારીઓ શરૂ

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ જશે. કેદારનાથ મંદિર દિવાળી પર ઝળહળી રહ્યું છે. પીએમ મોદીના સ્વાગત માટે જોરોશોરોથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ મોદી અહીંયા વિવિધ નિર્માણ કાર્યોનું લોકાર્પણ કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola