ઉત્તરાખંડઃ ભારે વરસાદને કારણે ચારધામ યાત્રાને અટકાવાઈ, CMએ એલર્ટ રહેવા આપી સૂચના
abp asmita
Updated at:
18 Oct 2021 08:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચાર ધામયાત્રાને અટકાવવામાં આવી છે. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ, ગંગોત્રીધા, વગેરે યાત્રાને હાલ પૂરતી સ્થગિત કરી દેવાઈ છે. મુખ્યમંત્રીએ વિભાગોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે.