Uttarkashi Tunnel Rescue| ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા શ્રમિકો કંઈક આ રીતે આવ્યા હતા બહાર

Uttarkashi Tunnel Rescue | અંદાજે 400 કલાકની જહેમત બાદ ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા શ્રમિકો હેમખેમ બહાર આવ્યા છે. પહેલા બે શ્રમિકોને બહાર કાઢ્યા પછી એક પછી એક એમ 41 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola