બિહારમાં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી

બિહારમાં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થયું  હતું. દરભંગામાં સ્વાસ્થ્ય કેન્દ્રમાં પાણી ભરાયા હતા. પૂરના કારણે અનેક લોકોના ઘરમાં પાણી ભરાઇ ગયા હતા. મોતીહારીમાં એક ઇમારત પાણી સાથે વહી ગઇ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola