બિહારમાં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. દરભંગામાં સ્વાસ્થ્ય કેન્દ્રમાં પાણી ભરાયા હતા. પૂરના કારણે અનેક લોકોના ઘરમાં પાણી ભરાઇ ગયા હતા. મોતીહારીમાં એક ઇમારત પાણી સાથે વહી ગઇ હતી.