દિલ્હી એઈમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયાએ કોરોનાની ત્રીજી લહેર અંગે શું આપી ચેતવણી?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jun 2021 09:24 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હી એઈમ્સ(Delhi Aiims)ના નિર્દેશક રણદીપ ગુલેરિયા(Randeep Guleria)એ કોરોના(Corona)ના નિયમોનું પાલન નહીં થાય તો ચોક્કસપણે ત્રીજી લહેર આવવાની ચેતવણી આપી છે. ભીડને એકઠી થતા અટકાવવામાં નહીં આવે તો 6થી 8 સપ્તાહની અંદર ત્રીજી લહેર આવી શકે છે.