શું વેક્સિન લીધા બાદ સંક્રમણની શક્યતા વધી જાય છે? શું છે કોરોના રસીની 5 માન્યતા અને ગેરમાન્યતા, જાણો એકસ્પર્ટનો મત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 May 2021 03:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં કોરોનાની બીજી લહેરે માનવ જાત માટે પડકારૂપ બની રહી છે. દેશમાં માત્ર 24 કલાકમાં લોકો સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં વેક્સિન જ એક આશાનું કિરણ છે. જો કે વેક્સિનેટ પણ સંક્રમિત થતાં લોકોને વેક્સિન મુદ્દે કેટલીક શંકા-કુશંકા છે. તો વેક્સિનનું મીથ અને તેનું સત્ય શું છે જાણીએ...આ મુદ્દે એકસ્પર્ટનો શું મત