કોરોનાના બુસ્ટર ડોઝ અંગે આરોગ્ય વિભાગના સચિવ મનોજ અગ્રવાલે શું આપ્યું નિવેદન?

Continues below advertisement

કોરોનાના બુસ્ટર ડોઝને લઈને આરોગ્ય વિભાગના મુખ્ય સચિવે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બુસ્ટર ડોઝ અંગે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. અમુક નિષ્ણાતો બુસ્ટર ડોઝ માટે સરકારને કહી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram