જામનગર જિલ્લાના 8 ગામમાંથી 64 લોકોને કરાયા એરલિફ્ટ, 250 મકાનમાં ભરાયા પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Sep 2021 11:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગર (Jamnagar) જિલ્લાના 8 ગામમાંથી 64 લોકોને કરાયા (Airlift) એરલિફ્ટ. રોકડીયા હનુમાન મંદિર પાસે રહેતા લોકોનું કરાયું સ્થળાંતર. 1200 લોકોનું સ્થળાન્તર કરાયું છે. 250 મકાનમાં ભરાયા પાણી.