જામનગર માર્કેટિંગ યાર્ડના આ ડિરેક્ટરનું કોરોનાથી થયું નિધન, જુઓ વીડિયો
જામનગર(Jamnagar)ના હાપા માર્કેટિંગ યાર્ડ(Marketing Yard )ના ડિરેક્ટર ભગવાનજી ધમસાણિયા(Bhagwanji Dhamsania)નું કોરોનાથી નિધન થયું છે. જેથી સોમવારે તમામ હરાજી બંધ રાખવામાં આવશે.
જામનગર(Jamnagar)ના હાપા માર્કેટિંગ યાર્ડ(Marketing Yard )ના ડિરેક્ટર ભગવાનજી ધમસાણિયા(Bhagwanji Dhamsania)નું કોરોનાથી નિધન થયું છે. જેથી સોમવારે તમામ હરાજી બંધ રાખવામાં આવશે.