જામનગર, રાજકોટ અને જુનાગઢમાં વરસાદથી થયેલા નુકસાનનો મામલો, સહાયની રકમમાં કરાયો વધારો
(Jamnagar) જામનગર, (Rajkot) રાજકોટ અને (Junagadh) જુનાગઢમાં વરસાદને પગલે થયેલા નુકસાન મામલે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. 3 જિલ્લાઓમાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાન સામે અપાતા વળતરની રકમમાં વધારો (increase) કરાયો છે. ઘરવખરી, પશુઓના મોત, મકાનની નુકસાની સામે અપાતી (amount of assistance) સહાયની રકમમાં વધારો કરાયો છે.
Tags :
Gujarati News Rajkot Junagadh Rain Jamnagar ABP News Damage Decision State Government ABP Live ABP News