અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયો સુરક્ષિત સ્વદેશ પરત ફર્યા, વાયુસેનાનું C-17 વિમાન જામનગર પહોંચ્યા

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત સ્વદેશ પરત લાવતું વાયુસેનાનું C-17 વિમાન જામનગર આવી પહોંચ્યું હતું. અહીં પોતાના સ્વજનને સુરક્ષિત જોઈને પરિવારોની આંખમાં હર્ષના આંસુ સરી પડ્યા હતા. 150 જેટલા ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. સમગ્ર મિશન પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની નજર હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola