જામનગર: સુશાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહયા, જુઓ ગુજરાતી ન્યુઝ

જામનગરમાં સુશાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહયા હતા. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,, કોરોના નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. શાળાઓમાં વધતા સંક્રમણ મામલે તંત્ર વધુ અને વાલીઓ વધુ સતર્ક બને તે જરૂરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola