જામનગરઃ એબીપી અસ્મિતાના અહેવાલ પછી રખડતા ઢોરોના આતંક અંગે પ્રશાસન આવ્યું એક્શનમાં

જામનગરમાં રખડતા ઢોરોનો આતંકને કારણે તંત્ર ગાઢ નિંદ્રામાંથી જાગ્યું છે. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ મ્યુનિસિપલ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. રખડતા ઢોરના કારણે અકસ્માત કે વ્યક્તિનું મોત થાય તો ઢોર માલિક સામે ગુનો નોંધવામાં આવશે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola