જામનગરઃ પૂર પ્રભાવિત વિસ્તારોમાં એરફોર્સનું ઓપરેશન, કેટલા લોકોને કરાયા એરલિફ્ટ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2021 09:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરમાં મૂશળધાર વરસાદને પગલે એરફોર્સે બચાવકામગીરી શરૂ કરી છે. અહીંયાના બાંગા ગામમાં છ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. અહીં હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ છે.